Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોનાને ફેલાતો રોકવા રાજ્યના 14 નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓને તાત્કાલિક અસરથી આરોગ્યનો હવાલો સોંપાયો

રાજકોટમાં કુ,પૂજા જોટાણીયા ,અને આર,જી,આલ જામનગરમાં એચ, એમ, સોલંકી, જૂનાગઢમાં તુષાર જોષી ,ડો,વિપુલ સાકરીયા મુકાયા

અમદાવાદ લ કોરોના વાયરસને નિયંત્રણમાં લેવાના અને નિવારવા પગલાં લેવા રાજ્ય સરકારે નાયબ કલેકટર કક્ષાના 14 અધિકારીઓને તાત્કાલિક અસરથી આરોગ્યના હવાલો સોંપાયો છે જેમાં રાજકોટમાં કુ,પૂજા જોટાણીયા ,અને આર,જી,આલ જામનગરમાં એચ, એમ, સોલંકી, જૂનાગઢમાં તુષાર જોષી ,ડો,વિપુલ સાકરીયા  મુકાયા છે

 આ યાદી આ મુજબ છે

 

(10:28 pm IST)