Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

નલીયાકાંડની તપાસ પાછળ રૂ. ૭૦ લાખ ખર્ચાઇ ગયા

ગાંધીનગર તા.૧૯: નલીયા સેકસકાંડ અંગેના જસ્ટીશ દવે કમિશનના થયેલા ખર્ચ અંગે પ્રવિણભાઇ કરુછડીયાના પ્રશ્નના ઉત્તરમાં રાજ્યગૃહ મંત્રીએ જણાવ્યુ હતું કે તા. ૩૧-૧૨-૧૮ની સ્થિતિએ કચ્છ જિલ્લામા નલીયા ખાતે થયેલ ગુનાહિત સેકસકાંડ એ રાજ્ય સરકારે જસ્ટીશ દવે કમિશનની નિમણૂંક કરી છે.

આ કમિશનની રચના પછી રૂ. ૭૦,૨૭,૨૩૮/- નો ખર્ચ થયેલ છે. આ કમિશનની પ્રથમ બેઠક  મળેલ હતી.

(3:45 pm IST)