Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

આઇ. એ. એસ. કેડરની ૩૧૩ જગ્યાઓ તે પૈકી ૬ર ખાલી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૯ :.. રાજયમાં આઇ. એ. એસ. કેડરની મંજૂર જગ્યાઓ અંગે કોંગ્રેસના અમરીશષઇ ડેરના પ્રશ્નના ઉતરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તા. ૩૧-૧ર-૧૮ ની સ્થિતીએ રાજયમાં કુલ ૩૧૩ જગ્યાઓ મંજૂર થયેલ છે. તે અન્વયે ૬ર જગ્યાઓ ખાલી છે અને ૧૬ અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલ છે. (પ-ર૬)

(3:36 pm IST)