Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું: રાજ્યના સાત જિલ્લાને મળશે લાભ

ઘઉં,ચણા અને પશુઓના ઘાસચારા માટે પાણીની રાહત

અમદાવાદ :રાજ્યના ખેડુતોની માંગને ધ્યાનમાં રાખી સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું છે જેના કારણે મહીસાગર અરવલ્લી ખેડા આણંદ મહેસાણા સહિતના 7 જિલ્લાને લાભ મળશે અને આ જિલ્લાના 12 હજાર ખેડૂતોને ઘઉં ચણા અને પશુ ઓના ઘાસચારા માટે પાણી અપાયું છે

કડાણા ડેમ માંથી 28 ફેબ્રુઆરી સુધી સુજલામ સુફલામ કેનાલ દ્વારા પાણી આપવા સરકારે લીધો નિર્ણય છે .

(11:58 pm IST)