-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
શંકરસિંહ વાઘેલાના પુત્ર, મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું : શંકરસિંહ વાઘેલા કેટલાક સમયથી ભાજપથી છે નારાજ : ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કર્યા હતાં રામરામ : અચાનક જ મહેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું ધરી દેતા શરૂ થયો ગરમાગરમ ચર્ચાઓનો દોર

ગાંધીનગરઃ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગુરૂવારે એક પત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેમણે રાજીનામું વ્યક્તિગત કારણસર આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા હજુ ગત જુલાઈ મહિનામાં જ ભાજપમાં જોડાયા હતા. માત્ર 3 મહિના સુધી પાર્ટી સાથે જોડાઈ રહ્યા બાદ તેમણે અચાનક રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.
હાલ મહેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી તેમના રાજીનામાનું ખાસ કારણ જાણવા મળ્યું નથી. એક વાત એવી પણ છે કે, પુત્રના ભાજપમાં જોડાવાથી પિતા શંકરસિંહ વાઘેલા નારાજ હતા અને પિતાની નારાજગી દૂર કરવા માટે તેમણે આ પગલું લીધું હોઈ શકે છે.
ગુજરાત ભાજપને આમ એક મોટો ફટકો પડ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં વાજતે-ગાજતે જોડાયેલા મહેન્દ્ર સિંહ વાઘેલાએ અચાનક જ પક્ષને રામ-રામ કરી દેતાં પાર્ટીને મોટું નુકસાન થયું છે.
જોકે, મહેન્દ્ર સિંહના ભાજપમાં જોડાયાના 3 મહિના બાદ પણ તેમને પક્ષ દ્વારા કોઈ મોટી રાજકીય જવાબદારી સોંપવામાં આવી ન હતી. આ બાબત પણ રાજીનામાનું એક કારણ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહેન્દ્ર સિંહના પિતા શંકરસિંહે ભાજપ સામે બાંયો ચડાવી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ દેશમાં વધી રહેલી મોંઘવારી અંગે જવાબ માગ્યા હતા. આ સાથે જ તેમણે દેશમાં આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જે મહાગઠબંધન રચવાની ચર્ચાઓ ચાલી રહી છે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની પણ વાત પત્રકાર પરિષદમાં જણાવી હતી. આથી, પિતાના પગલે ચાલવા માટે પણ મહેન્દ્ર સિંહે રાજીનામું આપ્યું હોવાની અટકળો ચાલી રહી છે.
-
રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામના 45 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત:ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત:ચાલુ વર્ષે સ્વાઈન ફલૂ થી મૃત્યુ આંક 25 પહોંચ્યો:ચાલુ વર્ષે કુલ 109 પોઝિટિવ કેશ નોંધાયા છે access_time 1:13 pm IST
-
આવતીકાલે શુક્રવારે પણ ઇંધણના ભાવમાં મળશે રાહત :પેટ્રોલ -ડીઝલના ભાવમાં થશે ઘટાડો : પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં સંભવત 10 પૈસા સુધીનો ઘટાડો કરાય તેવી શકયતા : એકધારા વધતા ભાવથી ત્રાહિમામ લોકોને મળશે હળવી રાહત access_time 11:58 pm IST
-
પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST
-
વાહ ફળદુ ! ચંદ્રાબાબુ નાયડુને ગુજરાત આવવા નિમંત્રણ access_time 4:10 pm IST
-
નાગદેવતાના આશીર્વાદ લેવામાં મા-બાપે પાંચ મહિનાની દીકરી ગુમાવી access_time 11:34 am IST
-
રાજસ્થાનના ઉદયપુરની બાજુમાં આવેલ ભિલવાડામાં મીની વેકશનનો લાભ લઇ શકાય access_time 12:00 am IST
-
ધંધાની મંદીથી કંટાળી કુવાડવાનો પટેલ યુવાન સાગર ઢોલરીયા ઝેરી દવા પી ગયો access_time 11:47 am IST
-
શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીનાં મહીશાસૂરનું પૂતળાદહન access_time 3:32 pm IST
-
બાલભવન નવરાત્રી મહોત્સવ access_time 3:37 pm IST
-
પ્રભાસ પાટણ કોળી જય અંબે ગરબી મંડળ દ્વારા શ્રી રાંદલ માતાજીનાં ૧૦૮ લોટાનું આયોજન access_time 12:01 pm IST
-
પોરબંદરમાં પુષ્ટી માર્ગીય નવધા ભકિત રાસ ઉત્સવ access_time 12:00 pm IST
-
પોરબંદરમાં સંત ખાનુરામજી વરસી ઉત્સવ access_time 11:55 am IST
-
નડિયાદના પીજ રોડ પર કારે એક્ટીવાને હડફેટે લેતા બેને ગંભીર ઇજા access_time 5:44 pm IST
-
ઠાસરાના સૈયાતમાં માતાને દોઢ વર્ષના પુત્ર સાથે મરવા માટે મજબુર કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:43 pm IST
-
સુરતમાં દીવાલ પર ઘસાઇ કામ વેળાએ કારીગરની છાતીમાં ઘુસી ગયું ગ્રાઇન્ડર access_time 7:49 pm IST
-
ડાયાબિટીસથી છુટકારો મેળવવા પીવો જવનું પાણી access_time 9:23 am IST
-
હેર સ્પ્રે,પરફ્યુમ અને એયર રીફ્રેશરના કારણે વધી રહ્યું છે વાયુ પ્રદુષણ access_time 5:51 pm IST
-
બેરોજગારોને ફ્રીમાં ખાવા આપે છે દૂબઇની આ રેસ્ટોરાં access_time 11:41 am IST
-
ત્રીજી મેચમાં શ્રીલંકાને 20 રનથી હરાવીને ભારતે જીતી બ્લાઇન્ડ ટી-20 સિરીઝ access_time 5:20 pm IST
-
આકાશ મલિકે યુથ ઓલંપિકસમાં ભારતને તીરંદાજીમાં પ્રથમ રજત પદક અપાવ્યો access_time 11:00 pm IST
-
પાકિસ્તાનના આ ક્રિકેટ સ્વીકાર્યું મેચ ફિક્સિંગનો આરોપ access_time 6:17 pm IST
-
નીના ગુપ્તાના મતે 'પુરૂષોને વધારે પડતુ મહત્વ આપવું તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ access_time 5:01 pm IST
-
શાહરૂખખાનની માર્કશીટ સોશ્યલ મીડિયામાં વાયરલ: અંગ્રેજીમાં આવ્યા ખુબ ઓછા માર્ક્સ access_time 11:03 pm IST