Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

નમામિ દેવી નર્મદે મહોત્સવ, અમદાવાદની ઉજવણીમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજ્ય સંતોની ઉપસ્થિતિ

નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ,નર્મદાના પવિત્ર નીરના વધામણાં તથા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના સંતો મઠાધિપતિ ઓ તેમજ રાજકીય મહાનુભાવો સાથે સાથે  મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

 

(11:31 am IST)