Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પ્રાંતિજના સાદોલીયા પાસે સાબરમતી નદીમાં ગણેશવિસર્જન વેળાએ આધેડનું ડૂબી જતાં મોત

 

સાબરકાંઠાના પ્રાંતિજના સાદોલીયા પાસે સાબરમતી નદીમાં ગણેશવિસર્જનમાં ગયેલા આધેડનું ડૂબી જતાં મોત થયું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતક આધેડને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક આધેડ બે બાળકો પિતા હોવાનું જાણવાં મળ્યું છે. નદીના પાણીમા થોડાંક આગળ જતાં તેવો પાણીમાં પગ લપસી જતા ડૂબી ગયા હતા

(12:46 am IST)