Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાત્રીના ૧૦ કલાકે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટી ૨૬.૪૭ ફુટ

સરદાર સરોવર ડેમ ની જળસપાટી આજે મોડી સાંજે ૧૩૫.૯૦ મીટર પહોંચી : ડેમમાં પાણીની આવક ૭૪૫૬૯૫ ક્યુસેક: ડેમમાંથી ૫૬૫૯૪૪ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

 ભરૂચ :આજે  રાત્રીના ૧૦  કલાકે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટી  ૨૬.૪૭ ફુટ થઇ છે -સરદાર સરોવર ડેમ ની જળસપાટી આજે મોડી સાંજે  ૧૩૫.૯૦ મીટર પહોંચી છે, ડેમમાં પાણીની આવક ૭૪૫૬૯૫ ક્યુસેક: ડેમમાંથી ૫૬૫૯૪૪ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

(10:41 pm IST)