Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

બદ્રીનાથમાં સ્વામીબાપા અને અટલજીનું મિલન

રાજકોટ : મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસથાનના આર્ર્ધ્ય આચાર્ય પ્રવર શ્રી મુકતજીવન સ્વામી બાપા  બદ્રીનાથ માં સ્વામી શુકદેવાનંદના આશ્રમમાં ઉતર્યા હતા સ્વામી નિજાનંદ અને યોગીરાજે સ્વામીબાપાનું સ્વાગત કર્ર્યાબાદ એક વિશાળ સભા થઇ હતી. આજ વખતે તત્કાલીન જનસંઘ ના અગ્રણી કાર્યકર્તા શ્રી અટલ બિહારી બાજપાઇ આ આશ્રમની પાછળ આવેલા મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને તેમને સ્વામીબાપા અને તેમની સભા વિશે જાણ થતા દર્શને આવી પહોંચ્યા હતા તે સમયની સંભારણારૂપ તસ્વીર નજરે પડે છે. (૩.૭)

(2:20 pm IST)