Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રાજ્યમાં વરસાદના કારણે 30 લોકોના મોત :3479 લોકોને સલામત સ્થળે ખસેડાયા

અમદાવાદ :દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે મંગળવાર સાંજ સુધી 3,479 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી કુલ 30 લોકોનાં મોત થયા છે, જેમાંથી 10 લોકોનાં મોત વીજળી પડવાને કારણે, 11 લોકોનાં મોત ડૂબી જવાને કારણે તેમજ અન્ય લોકોનાં મોત બીજા કોઈ કારણથી થયા છે.

(11:11 am IST)