Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાલે 'મા અંબા' ના દર્શન – આશીર્વાદ લેવા અંબાજી જશે

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે તા. ૧૯, જૂનના રોજ સવારે અંબાજી ખાતે જગત જનની મા અંબાના દર્શન કરીને કરોડો ગુજરાતીઓની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવશે

(3:00 pm IST)