Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ઘનશ્યામ પંચ દશાબ્દિ મહોત્સવ :વડોદરા સહજાનંદી યુવા શિબિરમાં મુખ્યમંત્રી રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ

સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરી:વિજયભાઈ રૂપાણી

વડોદરા :ઘનશ્યામ પંચ દશાબ્દિ મહોત્સવ – વડોદરા સહજાનંદી યુવા શિબિરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ૨૧મી સદી ભારતની સદી છે, યુવાનો આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ કરી ભારત માતાને વિશ્વ ગુરૂ બનાવેશે

  વિજયભાઈ રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે યુવાનોની શક્તિ એ જ રાષ્ટ્ર શક્તિ છે ,સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરી છે યુવાનો સમાજ અને રાષ્ટ્રજીવનમાં શ્રેષ્ઠ નેતૃત્વ પુરૂ પાડે

(8:54 am IST)