Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પોલીસ સ્ટાફને રિમાન્ડ પર લઇ એસીબીએ વ્હાલા-દવલાની નીતિ નહિ રહે તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો

રાજકોટઃ સરકારના મોટા નિગમો કે અન્ય ખાતાઓના અધિકારીઓને જામીન ન મળે તેમની પુછપરછ માટે રિમાન્ડની માંગણી કરનાર રાજયના લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોએ અમદાવાદના અસ્લાલી પોલીસ મથકના પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ બળદેવભાઇ અને અનિલકુમારની તા. ૧૯ સુધીની રીમાન્ડ સેસન્સ અદાલતમાંથી મેળવી સાબીત કર્યુ છે.  મોટા અધિકારીઓ સપડાશે તો પણ આજ નીતિ રહેશે તેવું સુત્રો જણાવે છે.

(3:40 pm IST)