Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

અમદાવાદ ખાતે જસ્ટીસ શ્રી કે એસ ઝવેરીના ધર્મપત્નીનું દુઃખદ અવસાન : તેમની અંતિમ ક્રિયા આવતીકાલે રવિવારે સવારે ૮.૩૦ વાગે થલતેજ અંતિમ ધામ ખાતે કરવામાં આવશે.

અમદાવાદ : જસ્ટીસ શ્રી કે એસ ઝવેરીના ધર્મપત્ની અને ધારાશાસ્ત્રી વ્યોમાબેન ઝવેરીના માતુશ્રીનું સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે આજે શનિવારે રાત્રે દુઃખદ અવસાન થયું છે. તેમની અંતિમ ક્રિયા આવતીકાલે રવિવારે સવારે ૮.૩૦ વાગે થલતેજ અંતિમ ધામ ખાતે કરવામાં આવશે.

(1:30 am IST)