Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

સૌરાષ્‍ટ્રના તીર્થધામ ગઢડામાં નવનિર્મિત લિબતરૂ યાત્રી ભવનનું લોકાર્પણ કરતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડા માં   20 કરોડ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવન નું લોકાર્પણ કર્યું અને શ્રીજી ના પૂજન અર્ચન કર્યા હતા

*આ વેળા એ નવસારીના  સાંસદ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ,પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી સૌરભ ભાઈ પટેલ,આત્મારામ ભાઈ પરમાર તેમજ

 ગોપીનાથજી મંદિર ના ટ્રસ્ટીઓ,પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ અગ્રણીઓ અને ભાવકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

(4:16 pm IST)