Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પાલનપુર-ગાંધીધામ ટ્રેનના આઠ વ્હીલ પાટા પરથી ખડી પડ્યા: કચ્છની રેલ સેવાને અસર

ભીમાસર નજીક પાટા પરથી ખડી પડ્યા : ત્રણ જેટલી પેસેન્જર ટ્રેનને રોકી દેવાઈ

પાલનપુર-ગાંધીધામ ટ્રેનના આઠ વ્હીલ ભીમાસર નજીક પાટા પરથી ખડી પડ્યા. જેથી કચ્છની રેલ સેવાને અસર થઈ હતી. આશરે ત્રણ જેટલી પેસેન્જર ટ્રેનને રોકી દેવામાં આવી હતી.

જ્યારે પાલનપુર - ગાંધીધામ ટ્રેનના એન્જીનને પુનઃ ટ્રેક પર લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

(12:31 pm IST)