Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સ્વામીબાપાની ૩૯મી પુણ્યતિથિ

શ્રી સ્વામિનારાયણ ગાદીના આધ આચાર્ય પ્રવર શ્રી મુકતજીવન સ્વામીબાપાની ૩૯મી પૂન્યતિથિ આચાય શ્રી પુરુષોતમપ્યિદાસજી  સ્વામીજી મહારાજની અઘ્યક્ષતામાં યોજાઇ હતી. આ પ્રસંગે  પ્રભાત ફેરી ,દ્યૂન્ય, ઘ્યાન, કથા, વાર્તા, વિગેરેના કાર્યકમો મણિનગર, દેશ, વિદેશનાં મંદિરોમાં યોજાયા હતા.

(5:00 pm IST)