Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ભરૂચના વેજલપુરના કામનાથ મહાદેવ મંદિર પાસે વરસાદ બાદ વૃક્ષ ધરાશાયી :ત્રણ ઝુંપડા દટાયા

ભરૂચના વેજલપુરના કામનાથ મહાદેવ મંદિર પાસે  વરસાદ બાદ વૃક્ષ ધરાશાયી થયુ હતુ.જેમાં ત્રણ ઝુંપડા દટાઈ ગયા હતા.જોકે હાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મંદિરની દિવાલ પાસેનું વૃક્ષ ધારાશાયી થઈને  ઝુંપડા પર પડ્યુ હતુ.જેથી આસપાસના રહીશોએ બુમો પાડી હતી.અને તેમાં રહેલા લોકો દોડી આવ્યા હતા

(8:15 pm IST)