Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વડોદરામાં પીવાના ગંદા પાણીની ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

કસુરવારો હશે તેમની સામે કાર્યવાહી કરાશે;મુખ્યમંત્રીની ખાતરી

 

વડોદરા :મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ વડોદરા મહાનગરમાં પીવાના ગંદા પાણીની સર્જાયેલી સમસ્યા અંગે જણાવ્યું કે, ઘટનામાં સંપૂર્ણ તપાસ કરીને જવાબદારો સામે સખત પગલાં લેવામાં આવશે. જે કસુરવારો હશે તેમની સામે કાર્યવાહી કરાશે એમ પણ તેમણે વડોદરામાં જણાવ્યું હતું.

(11:03 pm IST)