Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમદાવાદના મેયરની કામગીરી: અનાથ વિદ્યાર્થીઓને 3 હજારની શિષ્યવૃતિ આપશે

અમદાવાદ:માં ખાનગી અને મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતાં અનાથ વિદ્યાર્થીઓને આગામી 20મી માર્ચે ટાગોરહોલ ખાતે ચેક અર્પણ કરાશે. શહેરના 176 અનાથ વિદ્યાર્થીઓને મહિને રૂ.3 હજારની શિષ્યવૃત્તિ અપાશે.

અમદાવાદ મેયર ગૌતમ શાહ અનાથ બાળકોને આ રકમના ચેક અર્પણ કરશે. અનાથ બાળકોને 18 વર્ષની ઉંમર સુધી અભ્યાસ ચાલુ રાખવા રકમ અપાશે. 11 બાળકોના પાલકોને કાર્યક્રમમાં હાજર રહેવાનું નિમંત્રણ આપશે.

(6:25 pm IST)