Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

નેશનલ પ્રેસ ડે નિમિતે શુભેચ્છા

પત્રકારત્વ બદલાતા ભારતની ઓળખઃ મનસુખ માંડવિયા

રાજકોટઃ લોકશાહીના ચોથા અને સશકત સ્તંભરૂપે નિષ્પક્ષ, નિર્ભય અને નિર્વિવાદ પત્રકારત્વ જ આજે બદલાતા ભારતની પહેચાન છે. દેશના વિવિધ ભાગોમાં પત્રકારત્વ ક્ષેત્રે સેવા આપી રહેલ પત્રકારોને હાર્દિક શુભકામના તેમ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે ૧૬ નવેમ્બરે નેશનલ પ્રેસ ડે નિમિતે શુભેચ્છા સંદેશમાં જણાવ્યુ છે.

(3:46 pm IST)