Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ફ્લાવરશોની ટિકિટનો ભાવ બમણો

સોમથી શુક્રવાર 20 રૂપિયા અને શનિ-રવિવારે 50 રૂપિયા ખર્ચ કરવો પડશે

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શોની ટિકિટના ભાવ બમણા કરાયા છે અમદાવાદમાં વર્ષ ૨૦૧૩થી દર વર્ષે ઉત્તરાયણ પછી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવરશોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ફ્લાવરશોની ટીકીટ રૂપિયા 10થી વધારીને 20 રૂપિયા કરવામા આવી છે

 . સોમવારથી શુક્રવાર સુધી ટિકિટના ૨૦ રૂપિયા લેવામાં આવશે. જ્યારે શનિવાર અને રવિવારે ફ્લાવરશો જો માટે ૫૦ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. સારી સુવિધા આપી શકાય તે માટે ભાવ વધારો કરાયો હોવાનું તંત્ર જણાવી રહ્યું છે

(11:31 pm IST)