Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

શપથવિધિ સમારોહના પોસ્ટરોમાં તારીખ જ નાખવામાં ન આવી

નવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળની આજે શપથવિધિ છે. ત્યારે રાજભવન બહાર બોર્ડ લગાડવામાં આવ્યા હતા. જેમાં તારીખ જ નાખવામાં આવી ન હતી. ગઈકાલે છેલ્લી ઘડીએ શપથવિધી સમારોહ રદ્દ થતાં પોસ્ટર ફાળવામાં આવ્યા હતા.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(1:10 pm IST)