Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કોઈ નારાજ થાય તે જોવાની જવાબદારી મારી નથી, હવે એ જવાબદારી નવા નેતૃત્વની છે: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ કે જિલ્લો નારાજ થાય તે જોવાની જવાબદારી મારી નથી, એ જવાબદારી નેતૃત્વની છે, કોઈને મળે અને કોઈને ના મળે : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની સ્પષ્ટ વાત. તેમણે કહ્યું હતું કે નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવું છું, ગુજરાતનો વધુ વિકાસ થાય એ પ્રકારનાં કામ કરવાની ભગવાન એમને શક્તિ આપે.

(3:14 pm IST)