Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલ 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરો પાસેથી મેળવી હતી અને છેવાડાના ગામો સુધી પણ જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલ 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરો પાસેથી મેળવી હતી અને છેવાડાના ગામો સુધી પણ જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

(9:03 am IST)