Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ગુજરાતના સિદ્ધહસ્ત કલાસાધક અને કલા વિવેચક પ્રતાપસિંહ જાડેજાનું રાજકોટમાં નિધન

આઈ પી મિશન સ્કૂલના શિક્ષક એવા કલા સાધકના નિધનથી ગુજરાતના કલા જગતને ખુબ મોટી ખોટ

રાજકોટ : ગુજરાતના સિદ્ધહસ્ત કલાસાધક અને કલા વિવેચક શ્રી પ્રતાપસિંહ જાડેજાનું લાંબી માંદગીના કારણે આજે રાજકોટ ખાતે નિધન થયું છે, આઈ,પી, મિશન સ્કૂલના શિક્ષક અને ફૂલછાબ સાથે છેલ્લા શ્વાસ સુધી નાતો જાળવી રાખનારા કલા સાધકના નિધનથી ગુજરાતના કલા જગતને ખુબ મોટી ખોટ પડી છે

(9:13 pm IST)