Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

આ વર્ષે હોમિયોપેથી અને આયુર્વેદ કોર્ષની ખાલી જગ્યાઓ નીટના આધારે નહિં ભરાયઃ હાઈકોર્ટનો હુકમ

રાજકોટઃ સરકારે માત્ર નીટના આધારે પ્રવેશ આપવા કરેલા નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છેઃ મેડીકલ કોર્ષની બેઠકોના મામલે આ વર્ષે હોમિયોપેથી અને આયુર્વેદ કોર્ષમાં ખાલી રહેલી જગ્યાઓ નીટના આધારે નહી ભરાયઃ આ બેઠકો કાઉન્સીલના નક્કી કરેલા ધારાધોરણ મુજબ ભરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે

(5:54 pm IST)