Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

અમિતભાઇ શાહ ફરી આવશે ગુજરાત:માણસામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી આગામી 19 અને 20મી ઓક્ટોબરે અમદાવાદ આવશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ  શાહ ફરી એક વાર ગુજરાત મુલાકાતે આવશે, આગામી 19 અને 20મી ઓક્ટોબરે તેઓ અમદાવાદ આવશે, અમિત શાહ તેમના વતન માણસામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરિવાર સાથે હાજરી આપવાના છે, તેમ સૂત્રો કહે છે.

(1:07 pm IST)