Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મહેસાણા સિવિલમાં કાઉન્સિલર નીલમ લેઉંઆએ કર્યો આપઘાત

ઍચોડી ડોક્ટર ગિરીશ કંદોઈ ત્રાસ ગુજારતા હોવાનો પરિવારજનોએ કર્યો આક્ષેપ

મહેસાણા સિવિલમાં .આર.ટી સેન્ટર ફરજ બજાવતી કાઉન્સિલર નિલમ લેઉઆએ આપઘાત કર્યો હતો. મૃતક યુવતીના પરિવારજનોએ ART સેન્ટરના HOD ડૉકટર ગિરીશ કંદોઈ ઉપર ત્રાસ ગુજારવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

 

આપઘાત કરનાર યુવતી છેલ્લા 15 દિવસથી રજા ઉપર ઉતારી દેવાઈ હતી. હાલમાં નીલમ લેઉઆની ડેડ બોડીને મહેસાણા સિવિલમાં લવાઈ છે. જો કે ઘટના બાદ પરિવારજનોએ હોબાળો કર્યા બાદ પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો

 

(9:59 pm IST)