Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અંકલેશ્વરમાં ગણેશોત્સવ : પ્રતિમા બનાવવા 2.40 લાખની ચલણી નોટોનો થયો ઉપયોગ

 

અંકલેશ્વરમાં સુથાર ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. અહી ગણેશજીની પ્રતિમા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. કેમ કે, મુર્તિનું નિર્માણ કરવા માટે ચલણી નોટ અને સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 40 દિવસની મહેનત અને 2.40 લાખ રૂપિયાનો ઉપયોગ મૂર્તિના નિર્માણમાં કરાયો છે.

(11:36 pm IST)