Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ગુજરાતના ગુપ્તચર વડા આર.બી.બ્રહ્મભટ્ટ-વડોદરાના જોઇન્ટ સીપી કે.જી.ભાટી- રાજકોટ આઇબીના પીએસઆઇ અશોકભાઇ ગીડા અને જામનગરના હિતેન્દ્ર પરમાર સહિત ૨૯ને યશસ્વી સેવાઓ બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર

રાજકોટઃ ગુજરાતના ગુપ્તચરવડા અને સિનિયર આઇપીએસ આર.બી.બ્રહ્મભટ્ટ, વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશ્નર કે.જી.ભાટી, રાજકોટ આઇબીના કાર્યદક્ષ પીએસઆઇ અશોકભાઇ ગીડા અને જામનગરના હિતેન્દ્ર પરમાર સહિત ૨૯મે યશસ્વી સેવાઓ બદલ સ્વાતંત્રીપર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા  રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે.

(7:49 pm IST)