Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

લેખક-નાટ્યકાર ભરત દવેનું નિધન

રાજકોટ તા ૧૫,ગુજરાતના જાણીતા લેખક અને નાટ્યકાર શ્રી ભરત દવેનું નિધન થતા સાહિત્ય અને નાટ્ય જગતમા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

     લેખક-નાટ્યકાર ભરત દવેનું નિધનના સમાચાર મળતા જ પત્રકારો અને નાટ્ય ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં ધેરો શોક છવાઈ ગયો છે.

(4:25 pm IST)