Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

નવસારીના વાંસદા તાલુકામાં વાતાવરણમાં પલટો ;અચાનક વરસાદથી ખેડૂતોમાં ચિંતા

કમોસમી વરસાદથી કેરી અને ચીકુના પાકને નુકશાન થવાની દહેશત

અમદાવાદ :દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે ગ્

ભર ઉનાળે નવસારી જિલાના વાંસદા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અને ગાજવીજ સાથે અચાનક વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કમોસમી વરસાદના કારણે વાંસદા તાલુકામાં થતા કેરી અને ચીકુના પાકને ભારે નુકશાની થવાની ભીતિ સેવાઈ રહી છે.

(1:56 pm IST)