Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કોંગ્રેસ દ્વારા સોમવારે અમદાવાદમાં 'સંવિધાન બચાવો' ધરણા - વિરોધ પ્રદર્શન - પદયાત્રા

એસ.સી., એસ.ટી., ઓ.બી.સી નાગરીકોના બંધારણીય અધિકારો માટે આંદોલન

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા, એ.આઇ.સી.સી. પ્રભારી રાજીવ સાતવજી અને વિધાનસભા વિરોધીપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં તા.૧૭ને સોમવારે સવારે ૧૦ વાગે બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાં સારંગપુર સર્કલ, અમદાવાદ ખાતે ''સંવીધાન બચાવો'' ધરણા-વિરોધ-પ્રદર્શન અને પદયાત્રા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર ભાઇ-બહેનો સાથે ઉપસ્થિત રહેશે.

(3:44 pm IST)