Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

લોકસભા ચૂંટણીના કામગીરી માટે નાયબ મામલતદાર કક્ષાના 31 અધિકારીઓની નિમણુંક અને બદલીઓ કરાઈ

રાજકોટના કે,જી,સખીયા,એચ,આર સાંચલા ,એ,એચ,દોશી,એચ,ડી રૈયાણી, આઈ, એસ, લાવડીયા ,એમ,ડી રાઠોડને ચૂંટણી ફરજમાં મુકાયા

રાજકોટ :લોકસભા ચૂંટણી કામગીરી માટે કલેકટર કચેરીમાં નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓની નિમણુંક અને બદલીઓ કરાઈ છે જેમાં રાજકોટના નાયબ મામલતદાર અને શીરેસ્તેદાર સહિતનાને ચૂંટણી કામગીરીમાં ફરજ પર મુકાયા છે રાજકોટના કે,જી,સખીયા,એચ,આર સાંચલા ,, એચ, દોશી, એચ, ડી રૈયાણી, આઈ, એસ, લાવડીયા ,એમ,ડી રાઠોડને ચૂંટણી ફરજમાં મુકાયા છે

 

(9:46 pm IST)