Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

શનિવારે રાષ્ટ્રપતિ સ્ટેકયું ઓફ યુનિટીની મુલાકાત વેળાએ સુરક્ષાને કારણે બપોરે 12 સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે

નર્મદા :ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા;15ને શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર છે ત્યારે સુરક્ષા  સલામતીના કારણોસર શનિવારે 15 ડિસેમ્બરે સવારે 10 થી 12 વાગ્યા દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અન્ય મુલાકાતીઓ માટે બન્ધ રાખવામાં આવશે તેની પણ સૌને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે

(9:54 pm IST)