Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

નીતિનભાઈ પટેલે પોતાના વતન કડીમાં ભોળાનાથની પૂજા કરી મતદાન કર્યુ

રાજયના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાના વતન મહેસાણાના કડી ગામે આવેલા યોગેશ્વર મહાદેવ મંદિરની પૂજા કરી માતા-પિતાના આર્શીવાદ મેળવી કહ્યું કે હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ દરેક સારા કાર્ય પ્રસંગે ભગવાનના આર્શીવાદ મેળવવા જરૂરી હોય છે તે મુજબ કડીના યોગેશ્વર મહાદેવ મંદિરે માથુ ટેકાવી ફરીથી ભાજપની સરકાર અને ચૂંટણીમાં મારો વિજય થાય : ગુજરાતમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બને તે માટે પ્રાર્થના કરી હતી.

(11:46 am IST)