Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

શાસ્ત્રી સરજુદાસજીના વડપણમાં ભરૂચના હરિભક્તોનો પદયાત્રા સંઘ વડતાલ પહોંચ્યા

રાજકોટ :જાણીતા કથાકાર શાસ્ત્રી સરજુદાસજીના વડપણ હેઠળનો ભરૂચના ૮૦ હરિભક્તોનો

એક પદયાત્રા સંઘ આજે સવારે વડતાલ આવી પહોંચતા સહાયક કોઠારી ડૉ.સંત સ્વામી, પૂજ્ય શ્રીવલ્લભ સ્વામી તથા શાસ્ત્રી સત્યપ્રકાશદાસજીએ પૂષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું.

 

(1:02 pm IST)