Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ આપશે

વિવિધ ચેનલ્સ પરથી આ સંદેશ પ્રસારિત કરાશે

ગાંધીનગર: રાજયના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ આપશે

આ પ્રજાજોગ સંદેશનું વિવિધ પ્રસાર માધ્યમો પરથી પ્રસારણ થશે.

મુખ્યમંત્રી શ્રીનો આ પ્રજાજોગ સંદેશ  આજે તા. ૧૪ ઓગષ્ટ ના રોજ આકાશવાણી પરથી સાંજે ૯:૦૦ વાગ્યે વિવાધ ચેનલો પર સાંજે  ૫:૧૫ વાગ્યે થી અને ઇન-કેબલ ટી.વી. ચેનલ ઉપર રાત્રે ૮.૩૦ વાગ્યે પણ મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ પ્રસારિત થશે 

મુખ્યમંત્રીશ્રીના આ સંદેશનું પ્રસારણ દૂર દર્શન કેન્દ્ર અમદાવાદ પરથી આવતીકાલે તા.૧૫ ઓગષ્ટ ના સવારે ૯ વાગ્યે થવાનું છે.

(1:18 pm IST)