Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રાજ્યના સાત આઇ.એ.એસ અધિકારીઓની બદલી: કે.પી.ભીમ જીયાણી ને સેટલમેન્ટ કમિશનર, અનુરાધા મલને સ્પીપાના નીયામક, પી. સ્વરૂપને વડોદરાના મ્યુનિ. કમિશનર તથા મનીષ ભારદ્વાજને કૃષિ સહકાર વિભાગના સચીવ તથા એન.બી.ઉપાધ્યાયને કૃષિ સહકાર, ગૌ સંવર્ધન સચિવ તેમજ હર્ષદ પટેલને રાહત કમિશ્નર અને ડીઝાસ્ટરનો વધારાનો હવાલો સોંપાયો છે.

રાજ્યના સાત આઇ.એ.એસ અધિકારીઓની બદલી: કે.પી.ભીમ જીયાણી ને સેટલમેન્ટ કમિશનર, અનુરાધા મલને સ્પીપાના નીયામક, પી. સ્વરૂપને વડોદરાના મ્યુનિ. કમિશનર તથા મનીષ ભારદ્વાજને કૃષિ સહકાર વિભાગના સચીવ તથા એન.બી.ઉપાધ્યાયને કૃષિ સહકાર, ગૌ  સંવર્ધન  સચિવ તેમજ હર્ષદ પટેલને રાહત કમિશ્નર અને ડીઝાસ્ટરનો વધારાનો હવાલો સોંપાયો છે.

(6:17 pm IST)