Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

દીક્ષા દાનેશ્વરી પૂ.આ.ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા

સુરતઃ શ્રી કૈલાશનગર જૈન સંઘ ખાતે જિનશાસન શિરતાજ, દીક્ષાદાનેશ્વરી, સૂરિપ્રેમલબ્ધપ્રસાદ, પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ આજરોજ તા.૧૪ના રોજ રાત્રે ૩:૨૦ કલાકે ચર્તુવિધ શ્રી સંઘની હાજરીમાં સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.

(4:03 pm IST)