Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ખંભાતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારામાં 10 લોકો અને 300ના ટોળા વિરુદ્ધ ફરિયાદ

ખંભાત શહેરના માધવલાલ શાહ હાઈસ્કુલ બહાર તેમજ લાલ દરવાજા પાસે ક્રિકેટ મેચની હારજીત બાબતે મુસ્લિમો અને ચુનારાઓ વચ્ચે થયેલા પથ્થરમારા સંદર્ભે પોલીસે જાતે ફરિયાદી બનીને ૧૦ વ્યક્તિઓ તેમજ ત્રણસોના ટોળા વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે

(11:18 am IST)