Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

તરસાડી નગરપાલિકામા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું : વેપારીઓ સાથે મિટિંગ બાદ નિર્ણય લેવાયો

દૂધ, મેડિકલ જેવી સેવાઓ સવારથી 7 થી10, અને સાંજે 5.00 થી 8. વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

સુરત : કડોદરા નગરપાલિકા બાદ તરસાડી નગરપાલિકામા પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તરસાડી- કોસંબા ના વેપારીગણ સાથે મિટિંગ બાદ નિર્ણય લેવાયો હતો. તા. 16.04.2021 થી 20.04.2021 સુધી તરસાડી નગર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવશ્યક સેવા દૂધ, મેડિકલ જેવી સેવાઓ સવારથી 7 થી10, અને સાંજે 5.00 થી 8. વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

 

(11:43 pm IST)