Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જેતપુર સ્વામિનારાયણ મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂ. નિલકંઠ ચરણ દાસજી સ્વામીજી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

જુનાગઢ:::જેતપુર સ્વામિનારાયણ મંદિર ને આંગણે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ એ પૂજય નિલકંઠ ચરણ દાસજી સ્વામીજી ના આશીર્વાદ પ્રાપ્ત કરેલ છે.(તસ્વીર - અહેવાલ: વિનુ જોશી )

(8:14 pm IST)