Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સચિવાલયમાં આહીર પરિવારનું સ્નેહમીલન

 રાજકોટઃ સચિવાલય સંવર્ગમાં આહીર સમાજના નવા આવેલા નાયબ સેકશન અધિકારીઓને આવકારવા તેમજ નવા વર્ષ નિમિત્તે સચિવાલય સંવર્ગમાં ફરજ બજાવતાં આહીર સમાજના કર્મચારી/અધિકારીઓનું નવા વર્ષનું સ્નેહમીલન યોજાઇ ગયું. જેમાં નવા સચિવાલયમાં ફરજ બજાવતાં તમામ કર્મચારી/અધિકારીઓએ હાજરી આપી હતી.

 

 

(11:39 am IST)