Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

છેલ્લા ૩ વર્ષમાં ગુજરાતમાં ૧૩૦૦થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરીઃ હાર્દિક પટેલ

છેલ્લા ૩ વર્ષમાં ગુજરાતમાં ૧૩૦૦ થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ 'પાસ' ના કન્વીનર અને અનામત આંદોલનના  પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યુ હતું. હાર્દિક પટેલે ભાવનગર અને અમરેલી જીલ્લામાં ખેડૂત સભા સંબોધતા કહયુ હતું કે, સરકારી આંકડા ખોટા છે અને ગુજરાત મોડલની હવા નીકળી ગઇ છે. ગુજરાતના મુખ્યમંત્રીની સભામાં આત્મહત્યાનો ખેડૂત દ્વારા પ્રયાસ કરવો પડે તે વાતથી ગુજરાતની સ્થિતી કેવી છે ? તેનો ખ્યાલ આવી જાય છે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.

(1:25 pm IST)