Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કેન્દ્રીય મંત્રી રૂપાલાના આંગણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજકોટ : ભારત સરકારના ડેરી ઉદ્યોગ અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાના નવી દિલ્હીના કલ્યાણ માર્ગ ખાતેના બંગલે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છા મુલાકાત લેતા મંત્રીશ્રીએ તેમને ઉમળકાભેર આવકારી ગાયની પ્રતિમાનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરેલ તે પ્રસંગની તસ્વીર.

(3:05 pm IST)