Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ગળતેશ્વરના વનોડા નજીક મહી કેનાલમાં ગતરોજ માતા-પુત્રનો પાણીમાં પગ લપસી જતા ગરકાવ: મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઈ

ગળતેશ્વર: તાલુકાના વનોડા પાસેથી પસાર થતી મહીકેનાલમાં ગતરોજ માતા-પુત્ર પાણી પીવા માટે ઉતર્યા હતા.અને પાણીના પ્રવાહમાં માતા-પુત્ર ગરકાવ થઇ ગયા હતા.રાત્રે માતાનો મૃતદેહ જ્યારે વહેલી સવારે પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો.

ગળતેશ્વર તાલુકાના વનોડા પાસે થી પસાર થતી મહીકેનાલમાં ગતરોજ માતા-પુત્ર પાણી પીવા માટે ઉતર્યા હતા.અને પાણીના પ્રવાહમાં ગરકાવ થઇ ગયા હતા.વનોડા તાબે આવેલ મહીઇંટાડીમાં રહેતા સુમિત્રાબેન પરમાર ઉં.૩૨ અને તેમનો દિકરો પ્રિન્સ ઉં. પાણીના પ્રવાહમાં ગરકાવ થયા હતા.

(5:27 pm IST)