Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અમદાવાદમાં શરતી છુટછાટ :શાકભાજી, ફળફળાદિ માટે 15મીથી પાંચ સ્થળોએ હોલસેલ બજાર શરુ થશે

અમદાવાદ માં 15મે થી આપનાર શરતી છુટછાટ માટે અમદાવાદના શહેરીજનોને  શાકભાજી, ફળફળાદિ વેચનારને હોલસેલમાં મળી રહે તે માટે  અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખાસ આયોજન કરાયું છે શહેરમાં આવેલ 5 જગ્યાએ હોલસેલ બજાર શરૂ થશે જેમાં  કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ,ગુજરી બજાર,  AES ગ્રાઉન્ડ, બોડકદેવ, જેતલપુર શાક માર્કેટ અને  વાસણા APMCનો સમાવેશ થયો છે જ્યાં હોલસેલ માર્કેટ શરૂ થશે

(10:54 pm IST)