Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અમદાવાદના વાડજ વિસ્તારમાં સોસાયટીમાં એક જ પરિવારના 11 લોકો કોરોના પોઝિટિવ આવતા સોસાયટી ક્વોરેન્ટાઇન કરવામાં આવી

અમદાવાદ:શહેરના વાડજ વિસ્તારમાં આવેલા સોરાબજી કમ્પાઉન્ડમાં સિંધુનગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં એક જ પરિવારના 11 લોકો કોરોના પોઝિટિવ થતા તમામને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પણ 10 મે ના રોજ આ 11ને દાખલ કરાયા બાદ પણ સોસાયટીમાં ક્વોરન્ટાઈન કરાયુ નથી.

(6:04 pm IST)